પૃષ્ઠો

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
સુવિચાર :- "સમય પ્રતિકૂળ હોય ત્યાં સુધી શત્રુને પણ ખભે ઉપાડીને ફરવો જોઈએ,પરંતુ ,જયારે સમય આવે ત્યારે જેમ પથ્થર પર માટીના ઘડાને ફોડી નખાય છે.તેમ શત્રુ ને ભેદી નાખવો --માલ્યવાન

રવિવાર, 19 ઑગસ્ટ, 2012

પાઠ્યપુસ્તકો (સત્ર-૨)

  શિક્ષક મિત્રો,
            અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ ધોરણ ૬ થી ૮ (બીજા સત્ર) ના  નવા પાઠ્યપુસ્તકોની લીંક મુકેલ છે. હાલ તે સાઈટ  પર ધોરણ- ૬ થી ૮ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અપલોડ કરવામાં આવેલ છે. ( હિન્દી અને સંસ્કૃત સહીત)  જેથી હવે તે તમામ ડાઉનલોડ કરી શકાય છે.   

પાઠ્યપુસ્તકો (ધોરણ : ૬ થી ૮) દ્વિતિય સેમેસ્ટર 
ધોરણ :- ૬ (સેમેસ્ટર- ૨)


ડાઉનલોડ માટે અહીં ક્લીક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો